રાજય સરકારે એશિયાઈ સિંહોની સાથે-સાથે વાઘના સંરક્ષણ માટેના પ્રયાસો શરૂ કરવા જોઈએ : પરિમલ નથવાણી
ગુજરાતના તાપી જિલ્લામાં આવેલ નિજહાર ગામ પાસે આશરે 30 વર્ષ બાદ પહેલીવાર ફરી એકવાર વાઘ જોવા મળ્યો હતો. વર્ષો પહેલા આ વિસ્તારમાં વાઘ જોવા મળતા હતા પરંતુ ધીમે ધીમે સમયાતંરે વાઘે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડરનો આ વિસ્તાર છોડી દીધો હતો. ગુજરાત દેશનું એકમાત્ર રાજય બની શકે છે જ્યાં રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને એશિયાઇ સિંહોનો બંન્નેનો વસવાટ … Continue reading રાજય સરકારે એશિયાઈ સિંહોની સાથે-સાથે વાઘના સંરક્ષણ માટેના પ્રયાસો શરૂ કરવા જોઈએ : પરિમલ નથવાણી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed