વન વિભાગ દ્વારા અને રાજય સરકાર દ્વારા અમદાવાદ જીલ્લામાં આવેલા થોળ અને નળ સરોવર પક્ષી અભ્યારણ્યમાં પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવવાની હોવાથી પ્રવાસીઓ માટે બે દિવસ માટે પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે. વન વિભાગ દ્વારા આગામી તા. 09 અને તા.10 ફેબ્રુઆરીના રોજ થોળ અને નળ સરોવર પક્ષી અભ્યારણ્ય ખાતે પક્ષીઓની ગણતરીનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. જોકે આ કામગીરી દરમિયાન પક્ષીઓની ગણતરીની પ્રક્રિયામાં ખલેલ ન પહોચે તે માટે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ અને સ્થાનિક લોકો બે દિવસ માટે અભ્યારણ્યમાં પ્રવેશ મેળવી શકશે નહિ..પક્ષી ગણતરીમાં કોઈ મુશ્કેલી ના થાય તે માટે વન વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

થોળ અને નળ સરોવર પક્ષી અભ્યારણ્યમાં બે દિવસ માટે પ્રવેશ બંધી
Previous article
Next article
RELATED ARTICLES
માં તે માં ! રણથંભોર નેશનલ પાર્કમાં વાઘણ અને તેના બચ્ચા સાથે મસ્તી કરતો વીડિયો થયો વાઈરલ..
એક માતા અને બચ્ચાઓ વચ્ચેનો અદ્ભૂત નજારો વીડિયોમાં જોવા મળ્યો
આજના સોશિયલ મીડિયાના જમાનામાં અવારનવાર કુતુહલ જગાવતા વિડીયો વાઈરલ થતાં...
ગુજરાત સરકાર 7 વન રેન્જમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનો સર્વે કરી આ વિસ્તારને અભ્યારણ તરીકે જાહેર કરાશે
સર્વેક્ષણમાં ઉમરપાડા, વડપાડા, માંડવી ઉત્તર અને દક્ષિણ, ખેરવાડા, તાપ્તી અને વાજપુરના જંગલ વિસ્તારોને આવરી લેવામાં આવશે.
ગુજરાત વન વિભાગ સુરતના...
ગુજરાતના આ જિલ્લાના માંડવી ની ઉતર રેન્જ ખાતે સ્પોટેડ ડિયરનું બ્રીડિંગ સેન્ટર શરૂ કરાયું
પ્રાયોગિક ધોરણે હાલ 6 સ્પોટેડ હરણ લાવવામાં આવ્યા, 4 ફીમેલ અને 2 મેલ
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાંસદાબાદ સુરત વન વિભાગ...
- Advertisment -